Talati Practice MCQ Part - 8
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ભેલૂડા
ઢગા
ભૂંગા
ચોણડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

મધ્યાહન ભોજન યોજના
અંત્યોદય યોજના
અન્નપુર્ણા
આપેલ બધી જ યોજનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

સિંધી
નેપાલી
રાજસ્થાની
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP