Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકઅમૃત
લોકવિચાર મંચ
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

રોમન
મુઘલ
ઈન્ડો-આર્યન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો.

ગદ્ય + અર્થ + ગ્રહણ
ગધા + આર્થ + ગ્રાહણ
સધ્યિા + અર્થ + ગ્રહણ
ગધિ + અર્થ + ગ્રહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP