સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
ચામુંડરાજ
કર્ણદેવ પ્રથમ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સામ્યવાદી પક્ષ
અનુસૂચિત જાતિ સંઘ
હિન્દુ મહાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા ગાયકવાડ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP