Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

એનીમિયા
એમીનોશીઆ
ન્યૂમોનીઆ
અસ્થામીનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મકરંદ દવે
બ. ક. ઠાકોર
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

આપેલ તમામ
ક્લોરાઈડ ઓફ લાઈમ
ડાઈલ્યુટ એસિટિક એસિડ
સોડિયમ નાઈટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-10
પરિશિષ્ટ-3
પરિશિષ્ટ-1
પરિશિષ્ટ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.

તા.15-12-2016
તા.17-12-2016
તા.16-12-2016
તા.10-12-2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP