Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1921
ઈ.સ.1951
ઈ.સ.1971
ઈ.સ.1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ?

2010-11
2012-13
2014-15
2008-09

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

માધવ રામાનુજ
હરીન્દ્ર દવે
અનિલ ચાવડા
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP