Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

બાબરનામા
તવારીખ-એ-ગુજરાત
તારીખ-ઈ-ફિરોઝશાહી
આયને-અકબરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

અસ્થામીનિયા
એમીનોશીઆ
ન્યૂમોનીઆ
એનીમિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
ભગવત ગીતા
મહાભારત
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

સખી પ્રણાલી
ગૌડિયા પ્રણાલી
રસિક પ્રણાલી
વારકરી પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP