Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.802
વિ.સં.808
વિ.સં.813
વિ.સં.810

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નિતનિત વલોણાના એના અમી ધરતી હતી

હરિણી
પૃથ્વી
મન્દાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-243(ટ)
કલમ-244
કલમ-241
કલમ-280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર
ડૉ.આર્મર હેનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP