Talati Practice MCQ Part - 8
સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિદ્ધ
રાજા કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ગરોળી
ઉંદર
ભૂંડ
દેડકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રવિ + ઈન્દ્ર
રવી + ઈન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવિ + ઊન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP