ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. કાયલ રાનીખેત નારકોન્ડમ બેરન કાયલ રાનીખેત નારકોન્ડમ બેરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? નાગપુર, મહારાષ્ટ્ર પણજી, ગોવા લાંભા, ગુજરાત તુતીકોરીન, તમિલનાડુ નાગપુર, મહારાષ્ટ્ર પણજી, ગોવા લાંભા, ગુજરાત તુતીકોરીન, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ? નર્મદાસાગર યોજના સરદાર સરોવર યોજના રામસાગર યોજના વેનગંગા યોજના નર્મદાસાગર યોજના સરદાર સરોવર યોજના રામસાગર યોજના વેનગંગા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? જબલપુર નવસારી આણંદ ઝાંસી જબલપુર નવસારી આણંદ ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીંદરી શાના માટે પ્રખ્યાત છે ? રાસાયણિક ખાતર માટે વિમાન ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે કાગળ ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે વિમાન ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે કાગળ ઉદ્યોગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ગુજ્જર ભીલ ગૉન્ડ સાંથલ ગુજ્જર ભીલ ગૉન્ડ સાંથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP