ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

સારા અક્ષર કેળવણીની નિશાની છે.
માનવસેવા એ જ પ્રભુસેવા
હું માનવી માનવ થાઉ તો ઘણું
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો.
કાંકરો નાખવો

કાંકરા ફેંકવા
ઝીણા પથ્થર નાંખવા
અડચણ ઉભી કરવી
નડતર દૂર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP