ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

માઈકલ એન્જેલો
પાબ્લો પિકાસો
લિયોનાર્ડો-દ-વિન્ચી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ
કાલિદાસ - કુમારસંભવ
પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા
પ્રેમચંદજી - ગૌદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ?

કર્ણાટક
તમિલનાડુ
કેરળ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઓળીપો' કયા પ્રકારની કલા છે ?

કેશ ગૂંફનની
ભીતચિત્ર
નખ રંગવાની
વસ્ત્ર રંગવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP