સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? હોમી ભાભા સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય હોમી ભાભા સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાં ફોસ્ફરસનું મહત્વ શું છે ? શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે. હાડકાના બંધારણમાં જરૂરી છે. હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે. હાડકાંના ઘડતર માટે જરૂરી છે. શરીરની પેશીઓ અને માંસના ઘડતર માટે જરૂરી છે. હાડકાના બંધારણમાં જરૂરી છે. હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે. હાડકાંના ઘડતર માટે જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 71 73 75 78 71 73 75 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન પીગળવું ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન પીગળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 300° 90° 180° 0° 300° 90° 180° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP