Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
સ્નેહરશ્મિ
રઘુવીર ચૌધરી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

જળનો જવાન જળવતી બને
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

મંદાક્રાતા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP