Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

B ગ્રૂપ
A ગ્રૂપ
O ગ્રૂપ
AB ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

હાફુસ
કેસર
તોતાપુરી
રાજાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

સૌરાષ્ટ્ર સમાચાર
સોરઠ ભૂમિ
ફૂલછાબ
પ્રવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

પાટલીપુત્ર
આમ્રપાલી
વૈશાલી
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP