Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ વદ અમાસ
શ્રાવણ સુદ આઠમ
શ્રાવણ વદ આઠમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP