Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
સરદાર પટેલ
બાબુ રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

ગીતગોવિંદ
ગીતાંજલિ
માતૃમહિમા
આનંદમઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
મહાત્મા ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને
તમામ સગર્ભા સ્ત્રીઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP