Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ખાતર
ડીઝલ
ખાદ્યતેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે.

ચાંદી, જસત અને લોખંડ
સોનું, ચાંદી અને તાંબુ
ચાંદી, તાંબુ અને લોખંડ
તાંબુ, જસત અને નિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

માતંગ
વિશ્વામિત્ર
વાલ્મીકિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

ગુજરાતમાં કટોકટી
સંઘર્ષમાં ગુજરાત
કટોકટીની સંઘર્ષયાત્રા
ગુજરાતની સંઘર્ષગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP