Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
વસિષ્ઠ
વેદવ્યાસ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિમાં જીવ છે.
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

જઠર
સ્વાદુપિંડ
મૂત્રપિંડ
યકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

લોકોને માહિતી આપવી
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ
એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP