Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વસિષ્ઠ
બૃહસ્પતિ
નારદ મુનિ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

અકબર
સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રેડ-ડેટા બુકમાં કયા સજીવોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે ?

લુપ્ત જાતિઓ
વન્ય પ્રાણીઓ
નાશપ્રાય: વન્યજીવો
ઔષધિય વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

7
36/7
47/7
41/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP