Talati Practice MCQ Part - 9 કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ? ઝવેરચંદ મેધાણી ચન્દ્રકાન્ત બક્ષી ભૂપત વડોદરિયા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેધાણી ચન્દ્રકાન્ત બક્ષી ભૂપત વડોદરિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? અત્રિ પુલસ્ત્ય ધ્રુવ વસિષ્ઠ અત્રિ પુલસ્ત્ય ધ્રુવ વસિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ? પાંચ છ તેર સાત પાંચ છ તેર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે. વિઘટક રક્ષક ભક્ષ્ય ભક્ષક વિઘટક રક્ષક ભક્ષ્ય ભક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે. કેશ ક્રેડિટ ક્રેડિટ કાર્ડ લોન ખાતું બચત ખાતું કેશ ક્રેડિટ ક્રેડિટ કાર્ડ લોન ખાતું બચત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? મિથેન કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા મિથેન કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP