Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

વિદુર
યુયુત્સુ
શલ્ય
વિકર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કલાપી
શેષ
કાન્ત
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

52 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.
50 કિ.ગ્રા.
48 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સાલ્વા જુદુમ' એટલે :

ત્રિપુરાનું નકસલવાદી જૂથ
નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ
માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ
દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ?

ગોંડલ
પોરબંદર
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP