Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
ફર્દુનજી મર્ઝબાન
શાંતિલાલ શાહ
ઈચ્છારામ સુ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
શિક્ષણ
લોકકલા
સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂકો બરફ શું છે ?

કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ
પાણીનું ધન સ્વરૂપ
આ પૈકી એક પણ નહીં
હાઈડ્રોજનનું ધન સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

વાવાઝોડું
ધરતીકંપ
સુનામી
ચક્રવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP