Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

ત્રિજ્યા
જીવા
સ્તર્શક
રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ધર્મગ્રંથ
નવલકથા
ભગવદ્ ગીતા
શબ્દકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ?

જૈન ધર્મ
સિંહાલી ધર્મ
બૌદ્ધ ધર્મ
શીખ ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
કાન્ત
બાલાશંકર કંથારિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

બેંગલોર
કલકત્તા
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP