Talati Practice MCQ Part - 9 વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે. ત્રિજ્યા જીવા સ્તર્શક રેખા ત્રિજ્યા જીવા સ્તર્શક રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ? જૈન ધર્મ સિંહાલી ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ સિંહાલી ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી કાન્ત બાલાશંકર કંથારિયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ? બેંગલોર કલકત્તા મુંબઈ દિલ્હી બેંગલોર કલકત્તા મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ઉતાવળે આંબા ન પાકે ધીરજનાં ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP