Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

ગુરુત્વાકર્ષણ બળ
આકર્ષણ બળ
અપાકર્ષણ બળ
તારક બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે.

ટુંકીવાર્તા
નવલકથા
નિબંધ
નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

ગોધરા
સોમનાથ
મોઢેરા
ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP