Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? દશેરા ભાઈબીજ બળેવ હોળી દશેરા ભાઈબીજ બળેવ હોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 12,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 15,000 રૂ. 18,000 રૂ. 21,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શીતળા માતાનું વાહન કયું છે ? ગરુડ મગર ઊંટ ગધેડું ગરુડ મગર ઊંટ ગધેડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ? તારક બળ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ અપાકર્ષણ બળ તારક બળ ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ અપાકર્ષણ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે. ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ તાંબુ, જસત અને નિકલ સોનું, ચાંદી અને તાંબુ ચાંદી, તાંબુ અને લોખંડ ચાંદી, જસત અને લોખંડ તાંબુ, જસત અને નિકલ સોનું, ચાંદી અને તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? મથુરા અલ્હાબાદ(પ્રયાગ) નાસિક હરદ્વારમાં મથુરા અલ્હાબાદ(પ્રયાગ) નાસિક હરદ્વારમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP