Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 18,000
રૂ. 21,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

તારક બળ
ગુરુત્વાકર્ષણ બળ
આકર્ષણ બળ
અપાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે.

ચાંદી, તાંબુ અને લોખંડ
ચાંદી, જસત અને લોખંડ
તાંબુ, જસત અને નિકલ
સોનું, ચાંદી અને તાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

મથુરા
અલ્હાબાદ(પ્રયાગ)
નાસિક
હરદ્વારમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP