Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

જગદીશચંદ્ર બોઝ
સી.વી. રામન
શ્રી રામન્ના
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

પ્લાસ્ટિકની કોથળીઓ
કાગળ
ખાવાનો પદાર્થ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ?

ડાંગ જિલ્લાનો ભાગ
અરવલ્લીની ગિરિમાળાનો ભાગ
સહ્યાદ્રીની ગિરિમાળા
બોટિંગની સગવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

19 મી માર્ચ
9 મી જાન્યુઆરી
9 મી એપ્રિલ
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP