Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

વિક્રમ સારાભાઈ
શ્રી રામન્ના
સી.વી. રામન
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

32
31
26
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

અમરેલી
જૂનાગઢ
સુરેન્દ્રનગર
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ગોદાવ૨ી
પેરીયાર
મહા નદી
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ?

ભાંભરવું
ભોકવુ
હણ હણવું
ગાગરવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP