Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
જૂનાગઢ
પાલીતાણા
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
નિતારીને
ફટકડી નાખીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ગોદાવ૨ી
મહા નદી
પેરીયાર
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP