Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

14 ઓકટોબર
10 ઓકટોબર
2 જી ઓકટોબર
12 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

મણિલાલ ન. દ્વિવેદી
કાન્ત
બાલાશંકર કંથારિયા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

ત્રિજ્યા
જીવા
સ્તર્શક
રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-ખેડા
ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર–અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ
ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ
લોકોને માહિતી આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP