Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાવહન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાનિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. આંબેડકર
રસિકલાલ મહેતા
ડૉ. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

જઠર
યકૃત
સ્વાદુપિંડ
મૂત્રપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP