Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત ઓમકારનાથ
બૈજુ બાવરા
તાનારીરી
પંડિત જસરાજજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
બંકિમચંદ્ર
રવિન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?

ચામડીથી
નાકથી
એક પણ નહીં
પગના વેબમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP