Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ આઠમ
શ્રાવણ વદ અમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

આપેલ બંને
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
એક પણ નહીં
પ્રેસની આઝાદીની જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

ઘોઘા
સંજાણ
કંડલા
પીપાવાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓઝોન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP