Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

બરડા
ધ્રાંગધ્રા
વેળાવદર
શુલપાણેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગીતાંજલી
જોડાની શોધ
ગોરા
આનંદમઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે.

વ્યાજ
ભાડું
આપેલ તમામ
ડિપોઝિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP