Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

સુભદ્રા
ગાંધારી
માદ્રી
કુંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

રાજાપુરી
કેસર
હાફુસ
તોતાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. ઝાકીર હુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
વનસ્પતિમાં જીવ છે.
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP