Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
લોકકલા
શિક્ષણ
સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભા ગૃહનું નામ ક્યા મહાપુરુષના નામ સાથે જોડાયેલું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા
મહાત્મા ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % નફો
1.33 % નફો
2% નફો
0.33 % ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP