Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
લોકકલા
સંસ્કૃતિ
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

નારદ
શુકદેવ
ગણેશ
વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

અરવિંદ ઘોષ
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર
સંત તિરૂવલ્લુવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

રાજગોપાલાચારી
ડો. રાજેન્દ્રપ્રસાદ
ઝાકીર હુસૈન
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP