Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

પ્રદક્ષિણા
યાત્રા
રચના
પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

નટવરલાલ પંડયા
મનુભાઈપંચોળી
ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%
13(2/3)%
23(1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ?

નાગાર્જુન
ચરક
ધન્વંતરી
અશ્વિનીકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

ચક્રવાત
વાવાઝોડું
ધરતીકંપ
સુનામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP