Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

૨. વ. દેસાઈ
ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,735
1,745
1,836
1,826

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ?

ક્ષેત્રી
દારા
તિયા
કલત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP