Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
ક. મા. મુનશી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

60
54
40
56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય મહેતા
રસિકલાલ મહેતા
ડૉ. જીવરાજ મહેતા
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

આંદામાન
યરવડા
તિહાર
લક્ષદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ
એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ
લોકોને માહિતી આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP