Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

એક પણ નહીં
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ
આપેલ બંને
પ્રેસની આઝાદીની જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ?

કાકાસાહેબ કાલેલકર
ગોખલે
વિનોબા
લોકમાન્ય ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

મદીના
જેરૂસલેમ
જકાર્તા
મક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

શરૂ
નાળિયેરી
પીલુ
ખજુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP