Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

૨. વ. દેસાઈ
ક. મા. મુનશી
રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
પાટણ
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

જગદીશચંદ્ર બોઝ
શ્રી રામન્ના
સી.વી. રામન
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે.

બરડો ડુંગર
આંબા ડુંગર
તારંગા
કાળો ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ?

બૌદ્ધ ધર્મ
શીખ ધર્મ
સિંહાલી ધર્મ
જૈન ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંના નક્ષત્રો
આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના ગ્રહો
આકાશગંગામાં દેખાતાં વાદળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP