Talati Practice MCQ Part - 9 સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ગો. મા. ત્રિપાઠી ૨. વ. દેસાઈ ક. મા. મુનશી રા. વિ. પાઠક ગો. મા. ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ? જગદીશચંદ્ર બોઝ શ્રી રામન્ના સી.વી. રામન વિક્રમ સારાભાઈ જગદીશચંદ્ર બોઝ શ્રી રામન્ના સી.વી. રામન વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે. બરડો ડુંગર આંબા ડુંગર તારંગા કાળો ડુંગર બરડો ડુંગર આંબા ડુંગર તારંગા કાળો ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ? બૌદ્ધ ધર્મ શીખ ધર્મ સિંહાલી ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ સિંહાલી ધર્મ જૈન ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નિહારિકા એટલે : આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશમાંના ગ્રહો આકાશગંગામાં દેખાતાં વાદળો આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશમાંના ગ્રહો આકાશગંગામાં દેખાતાં વાદળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP