Talati Practice MCQ Part - 9
અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ?

માથાનો દુખાવો
તાવ
ટી.બી.
કફ - ઉધરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી રાજીવ ગાંધી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,200
રૂ. 3,300
રૂ. 3,000
રૂ. 3,170

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

ચેર જંગલ
કાંટાળા જાતનું જંગલ
પાનખર જંગલ
વીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

અમરેલી
રાજકોટ
જામનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP