Talati Practice MCQ Part - 9 અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ? ટી.બી. કફ - ઉધરસ માથાનો દુખાવો તાવ ટી.બી. કફ - ઉધરસ માથાનો દુખાવો તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ? ગુજરાતમાં કટોકટી ગુજરાતની સંઘર્ષગાથા કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતમાં કટોકટી ગુજરાતની સંઘર્ષગાથા કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 રૂા.6620 રૂ.6300 રૂા.6880 રૂા.6440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિશ્વ વન દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 5 જૂન 22 એપ્રિલ 21 માર્ચ 24 ઓકટોબર 5 જૂન 22 એપ્રિલ 21 માર્ચ 24 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !" પંક્તિમાં પ્રયોજાયેલા અલંકા૨નું નામ લખો વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૈદિક ધર્મ પ્રમાણે મનુષ્ય જીવનમાં ___ આશ્રમવ્યવસ્થા સૂચવેલ છે. ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP