ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 107(1) 109(1) 109(3) 109(2) 107(1) 109(1) 109(3) 109(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 341 342 202 243-D 341 342 202 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 1 વર્ષ 6 મહિના 3 મહિના 2 મહિના 1 વર્ષ 6 મહિના 3 મહિના 2 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ છ માસ ત્રણ માસ છ અઠવાડિયા એક માસ છ માસ ત્રણ માસ છ અઠવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 315 317 316 318 315 317 316 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP