Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

બાબુ રાજેન્દ્રપ્રસાદ
ઢેબરભાઈ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

ફોસ્ફરસના ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
સલ્ફરના ક્ષારો
મેગ્નેશિયમ ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

વિદુર
યુયુત્સુ
વિકર્ણ
શલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ?

અરવિંદ ઘોષ
રમણ મહર્ષિ
રવીન્દ્રનાથ ટાગોર
સંત તિરૂવલ્લુવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP