Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

કંડલાથી સાપુતારા
સાપુતારાથી દ્વારકા
ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

કૃષ્ણાવતાર
પંચીકરણ
દ્વાશ્રય
દશમસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP