Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ?

પ્રોગ્રામ
પ્રિન્ટર
પાવર સપ્લાય
સ્ટોરેજ ડિવાઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
ફર્દુનજી મર્ઝબાન
ઈચ્છારામ સુ. દેસાઈ
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP