Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વેદવ્યાસ
વાલ્મીકિ
તુલસીદાસ
કાલીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ?

બીડી બનાવવા માટે
ધાસ- ઝૂંપડી બનાવવા માટે
પશુના ચારા માટે
પાતળ દડીયા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અમૂલ' બ્રાન્ડ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા સંકળાયેલી છે ?

ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન
નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
આણંદ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP