Talati Practice MCQ Part - 9 જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ? ન્યૂરોલોજી ગાયનેકોલોજી ઓર્થોપેડિક પેથોલોજી ન્યૂરોલોજી ગાયનેકોલોજી ઓર્થોપેડિક પેથોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? ખ્રિસ્તી યહૂદી જરથોસ્તી મુસ્લિમ ખ્રિસ્તી યહૂદી જરથોસ્તી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ? ક્લોરિન નાઈટ્રોજન આર્ગન ઓક્સિજન ક્લોરિન નાઈટ્રોજન આર્ગન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? કોઈની વાત ન સાંભળવી કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કોઈની વાત ન સાંભળવી કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે. રેખા સ્તર્શક જીવા ત્રિજ્યા રેખા સ્તર્શક જીવા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ? રવિશંકર મહારાજ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP