Talati Practice MCQ Part - 9 જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ? ઓર્થોપેડિક પેથોલોજી ન્યૂરોલોજી ગાયનેકોલોજી ઓર્થોપેડિક પેથોલોજી ન્યૂરોલોજી ગાયનેકોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કબડ્ડીમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 10 14 15 12 10 14 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પ્રાણી ગુજરાતનાં જંગલોમાં જોવા મળતું નથી ? દીપડો વરુ વાઘ સિંહ દીપડો વરુ વાઘ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ? તોતાપુરી કેસર હાફુસ રાજાપુરી તોતાપુરી કેસર હાફુસ રાજાપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. 20% વધશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 4% ઘટશે. 20% વધશે. 20% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ બૈજુ બાવરા તાનારીરી પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ બૈજુ બાવરા તાનારીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP