Talati Practice MCQ Part - 9
જો કોઈ વ્યક્તિનો હાથ ભાંગી ગયો હોય તો તેને કયા વિભાગમાં સારવાર મળે ?

ગાયનેકોલોજી
ન્યૂરોલોજી
પેથોલોજી
ઓર્થોપેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
સાપુતારા
ગિરનાર
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

ઉ૫૨નામાંથી કોઈ નહીં.
13(2/3)%
23(1/13)%
18(3/4)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

સરખેજ - અમદાવાદ
થલતેજ - અમદાવાદ
સોલા – અમદાવાદ
આશ્રમ રોડ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

સૌરાષ્ટ્ર સમાચાર
સોરઠ ભૂમિ
પ્રવાસી
ફૂલછાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP