Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ગોદાવ૨ી
મહા નદી
કાવેરી
પેરીયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ?

કોમ્પ્યુટર
ટેલીપ્રિન્ટર
ફેક્સ મશીન
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સાવિત્રી
કુંવારીકા
સૌભાગ્યવતી
સતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

વૌઠાનો મેળો – આણંદ
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP