Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનયન
ઉષ્ણતાવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

કોલેરા
મેલેરિયા
ટાઈફોઈડ
દમ (અસ્થમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP