Talati Practice MCQ Part - 9
લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ?

ઉષ્ણતાપરિવહન
ઉષ્ણતાનિર્ગમન
ઉષ્ણતાવહન
ઉષ્ણતાનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

ખજુરી
પીલુ
શરૂ
નાળિયેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઝવેરચંદ મેઘાણી
કનુ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

વિવેકાનંદ
સ્વામિ રામદાસ
ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP