Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
ન્હાનાલાલ
મણિલાલ ન. દ્વિવેદી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
ગિરનાર
સાપુતારા
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ?

હ૨ભાઈ ત્રિવેદી
નાનાભાઈ ભટ્ટ
ગિજુભાઈ બધેકા
મેડમ મોન્ટેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP