Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે.

તમિલનાડુ
ગુજરાત
પંજાબ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

પ્લૂટો
નેપ્ચ્યુન
પૃથ્વી
યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

તાપી
મહીસાગર
નર્મદા
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP