ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 2005 1999 2000 1991 2005 1999 2000 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ નાગરિક કોને કહેવાય ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ તમામ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન આપેલ તમામ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ -148 આર્ટિકલ-151 આર્ટિકલ-143 આર્ટિકલ-145 આર્ટિકલ -148 આર્ટિકલ-151 આર્ટિકલ-143 આર્ટિકલ-145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને સર્વ લોકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને સર્વ લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૫૧ ૧૯૭૫ ૧૯૭૭ ૧૯૪૭ ૧૯૫૧ ૧૯૭૫ ૧૯૭૭ ૧૯૪૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP