Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

કનુ દેસાઈ
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ?

વૃદ્ધજનો
સ્ત્રીઓ
યુવાનો
બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP