Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

અખો
ગાંધીજી
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

અયોગ્ય કામ કરવું
સમય પસાર કરવો
નમાલી વાત ક૨વી
કપડાં ફાડવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP