Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

નરસિંહ મહેતા
અખો
મીરાંબાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"એને વાંચેલું યાદ રહેતું નથી."
ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ?

સર્વનામ
સંજ્ઞા
કૃદંત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

પાણીપત
હલ્દીઘાટી
તરાઈ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઊંધ આવવી
મરણ થવું
ઝોકા આવવા
ઊંઘી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP