Talati Practice MCQ Part - 9 પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ? કંડલા પીપાવાવ ઘોઘા સંજાણ કંડલા પીપાવાવ ઘોઘા સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ? 45 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સિંહના ચાર પગના નહોર (નખ) કેટલા હોય છે ? 20 16 25 18 20 16 25 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના કયા જિલ્લામાં ગરમી વધારે પડે છે ? વલસાડ નવસારી બનાસકાંઠા ભરૂચ વલસાડ નવસારી બનાસકાંઠા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP