Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

અંબાજી
સૂરજ (તા.:કડી)
મોઢેરા
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વસિષ્ઠ
વિશ્વામિત્ર
વાલ્મીકિ
માતંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

23(1/13)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.
18(3/4)%
13(2/3)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલી નદીઓ પૈકી કઈ નદી ‘કુંવારિકા' કહેવાય છે ?

સરસ્વતી
ગોદાવરી
કૃષ્ણા
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

નગારું
દર્પણ
ડાંડિયો
મશાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP