Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

અંબાજી
મોઢેરા
સિદ્ધપુર
સૂરજ (તા.:કડી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
રાજેન્દ્ર શાહ
અમૃત ઘાયલ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

મરણ થવું
ઊંઘી જવું
ઊંધ આવવી
ઝોકા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP