ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યસભાના સિનિયર સભ્ય
રાજ્યસભાના ચૂંટાયેલા નેતા
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો
72મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP