ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? છ અઠવાડિયા ત્રણ માસ છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ છ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 75 73 74 76 75 73 74 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 540 કરતાં વધુ નહી 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP